ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ગુજરાતનાં મહાપ્રબંધક અસીમ છાબડાનો આજે જન્મદિવસ છે. તેમની આગેવાનીમાં લોકડાઉન દરમિયાન જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની અછત લોકોને ન પડે તે માટે અનેકવિધ હકારાત્મક પગલા લઈ લાખો લોકોની જઠરાગ્નિ ઠારી છે. તેમના માર્ગદર્શન હેઠળ એપ્રિલ-૨૦૨૦માં ગુજરાતમાં કુલ અનાજનાં ૧૧૯ રેકો મંગાવવામાં આવ્યા હતા. તેમની કામગીરીની પ્રશંસા લોકમુખે ચર્ચાઈ રહી છે. તેઓએ અનાજ વિતરણ પ્રણાલી સુચારુ રીતે બનાવી છે જેથી જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ લોકોને યોગ્ય સમયે અને પુરતા પ્રમાણમાં મળી રહિ છે ત્યારે આજે તેમના જન્મદિવસે સમગ્ર ગુજરાત અને ભારતભર માંથી અભિનંદન વર્ષા થઈ રહી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી