સોમનાથ વેરાવળમાં અનેક સેવાકીય પ્રવૃતિમાં હમેશા અગ્રેસર રહતા રાજશ્રી મિના પંજાબી નગી દ્વારા લોકડાઉન દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિઓ કાર્યરત છે. પોલીસ કર્મીઓને બંદોબસ્તના સ્થળે ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા સહીતની અનેક સેવાકીય પ્રવૃતિઓમાં સહભાગી બનતા વડોદરા સ્વરણીમ ન્યુઝ માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ તથા મુંબઇ રાજકોટ અને અમદાવાદની અન્ય સામાજીક સંસ્થાઓ દ્વારા તેમને સન્માન પત્ર પાઠવી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ