રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવ માં સાધુવાસવાણી રોડ પર આવેલી ગુરુજી નગર આવાસ યોજનાને કોરોનટાઈન કરવામાં આવેલી હોય ત્યાંના સનિકોની રજૂઆત મુજબ આજરોજ વોર્ડ નંબર નવના કોર્પોરેટર કમલેશભાઈ મેરાણી કોર્પોરેટર પુષ્કર ભાઈ પટેલ આસિસ્ટન્ટ કમિશનર ધડુક વોર્ડ ઓફિસર ધવલ જેસડીયા વોર્ડના એસ આઈ મનોજ ભાઈ વાઘેલા એસ એસ આઈ ઉદયસિંહ તુવરા તા સામાજિક અગ્રણી હિતેશભાઈ સાવલિયા દ્વારા સનિકોને વહેલી સવારે દૂધ તા આવાસ દીઠ પાંચ કિલો ડુંગળી તથા પાંચ કિલો બટાટા નું વિતરણ કરવામાં આવેલું હતું. ઉપરોક્ત વસ્તુઓ મળવાથી ગુરુજીનગર આવાસ યોજના રહીશો દ્વારા હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો તા તેઓનો રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન