Abtak Media Google News

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ની સુચના અને માર્ગદર્શન હેઠળ કેશોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેશોદ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે છેલ્લાં બે અઠી માસ થી લોકો વેપાર ધંધા બંધ છે.

Advertisement

તથા નાનામાં નાના લોકો પાસે આવક નો કોઈ વિકલ્પ નથી ત્યારે નગરપાલિપાલકા આ વષૅ માટે લોકો ના વેરા ની રકમ માફ કરે તેવી માંગણી સાથે કેશોદ ના મામલતદારને એક આવેદનપત્ર આપ્યું હતું.

આ પ્રશ્ર્ને વહેલાસર ઉકેલવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.