Abtak Media Google News

જુનાગઢ ન્યૂઝ

જૂનાગઠની યુનિયન બેન્કના મેનેજરએ આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી . સીયારામ પ્રસાદે ગળાફાંસો ખાઈ બેંક પટાંગણમાં આપઘાત કર્યો હતો . જે અંગે હવે  મૃતક મેનેજરની સ્યુસાઇડ નોટ સામે આવી છે . તેણે સ્યુસાઇડ નોટમાં  બેંકના એમ ડી મેડમને અસંભવ ટાર્ગેટ ન આપવા વીનંતી કરી છે તથા અસંભવ ટાર્ગેટ આપી ટોર્ચર કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે . વધુમાં તેણે પત્ની અને બાળકોનું ધ્યાન રાખવા વીનંતી કરી છે .

ચિરાગ રાજ્યગુરુ

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.