બ્રહ્મકુમારી વિધી ર૧ જુન વિશ્ર્વયોગ દિવસ એ નિમિતે બ્રહ્મકુમારીસ રાજકોટ દ્વારા ૩ દિવસ રાજયોગ શિબિર યોગ ભગાવે રોગનું આયોજન કરેલ હતું. જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ઓનલાઇન શિબિરમા રાજયોગ, યોગ શુ છે? યોગની અંદર આપણે આત્મા અને પરમાત્માને કઇ રીતે કનેકશન કરીશું તેની વિગતો આપવામાં આવશે. યોગથી આપણા જીવનમાં શું લાભ થશે? અને કઇ રીતે આપણે યોગ કરી શકીએ એના વિશે બતાવવામાં આવશે. સાંજે ૬થી ૭ દરમિયાન ઝુમ આઇડીની મદદથી જોડાઇ શકાશે.
Trending
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી