ભારત અને ચીન વચ્ચે એલઓસી પર હાલ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી સર્જાય છે તારે ભારતીય સીમ કબજો જમાવવા ગેરરીતિ અપનાવી ઞલવાન મા ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો ઉપર એકાએક હુમલાનું આયોજન કરી અચાનક હુમલો કરતાં ભારતીય સેનાના સુરવીરો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો જેમાં ભારતીય સેનાના કેટલાક સૈનિકો આ ભૂમિમાં પોતાની શહાદત વહોરી હતી જેમાં શહીદ થયેલા શુરવીરો અને કોંગ્રેસ સોશ્યલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં સોશ્યલ મીડિયાના વિમલ સિંહ પરમાર , સૌરભભાઈ પટેલ, રાકેશ ભાઈ પરમાર, શશીભાઇ બારોટ, દિલીપભાઈ ગુર્જર, સની સિંહ પરમાર, અને ઇડર નગરજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી શહીદ વીરો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ