શહેરના મઘ્યમાં આવેલી અને અવાર નવાર સેવા કાર્યોથી લોક માનસમાં ઉચેરું સ્થાન ધરાવનાર શાળા એટલે ચાણકય વિઘા મંદિર, કરણસિંહજી મેઇન રોડ, ખાતે કોરોના વોરિયર્સ એટલે કે પોલીસ, સફાઇ કામદાર અને ડોકટર જેવા વ્યવસાય કે સેવામાં જોડાયેલા શાળાના વાલીઓનું શિલ્ડ અને ભેટપી સ્મૃતિ ચિહન આપી સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનીટાઇઝર, માસ્ક જેવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલીઓએ પણ શાળાની આ કામગીરીને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ શાળાના મેનેજીંગ ટ્રસ્ટ પ્રવીણભાઇ પાણી, નિલેશભાઇ દેસાઇ, ઓજસભાઇ ખોખાણી અને આચાર્ય હર્ષિદાબેન આરદેશણા, રશ્મિબેન બગથરિયા અને શિક્ષકોની સમુહ મહેનત સાથે પૂર્ણ થયો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ