જુનાગઢમાં એક સાથે ૨૪ પોઝિટિવ કેસ તથા અન્ય ૬ પોઝિટિવ કેસ ની સંખ્યા જોતાં હવે દિવસે દિવસે કોરોના નો વિસપોટ થઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં લોકો કોરોના ના લય જોઈએ તેવી ગંભીરતા લેતાં નથી તેને લઈને આ સ્થિતિમાં વિસ્ફોટ થયો છે ત્યારે લોકો ને તંત્રએ ફરી એકવાર સોશિયલ ડીસ્ટન્સ ના પાઠ ભણાવવા પડશે અને માસ્ક પહેરવું સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું આ બધું ભૂલી જય લોકો નિર્ભય રીતે ફરી રહ્યા છે ત્યારે આવા લોકો ને ફરી પાછા લોક ડાઉન તરફ લઈ જવા પડે તે પહેલાં તંત્ર એ સફાન થઈ કાયેવાહી કરવી પડશે જુનાગઢ જિલ્લામાં દરોજ વીસ પચ્ચીસ કેસ કોરોના આવી રહીયા છે અને કેશોદમાં પણ કોરોના ના કેસ ની સંખ્યા વધતી જાય છે ગયકાલે કેશોદ ના હાંડલા ગામે બે કાલ વાણી એક બડોદર એક અને કેશોદમાં બે કેસ પોઝિટિવ આવ્યા છે ત્યારે હવે વેપારીઓએ સ્વેચ્છીક લોક ડાઉન તરફ આગળ ચોક્કસ વધવું પડશે અને તે એક માત્ર આનો ઉપાય જણાય છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ