Abtak Media Google News

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્રારા ફિરદોશ સોસયટી વડનગર ખાતે રાજીવ આવાસ યોજના બનાવવામાં આવી છે. જે લોકો ઝુંપડપટ્ટી મા રહેતા હોય અથવા ઘર વિહોણા હોય આવા પરિવારો ને કમ્પ્યુટર રાઈઝ ડ્રો કરીને થોડા મહિના પહેલા આવાસ ફાળવવામાં આવ્યા હતા.

Advertisement

આવા ૩૦ પરિવારોને આવાસના બ્લોક ફાળવણીના હુકમો વહીવટદાર ગૌસ્વામી, ચીફ ઓફીસર પંડ્યા, એન્જીનીયર  હેરમા, વિચરતા સમુદાય સમર્થન મંચના હષઁદ કે.વ્યાસ, પુર્વ સદસ્ય રાજભા રાણાના હસ્તે આપવામા આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.