પ્રભાસ પાટણમાં પ્રવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રાચીન સમયના જમદગનેશ્વર મહાદેવ મંદિરે બાબા અમરનાથના દર્શન માટે ભાવિકો સોશીયલ ડિસ્ટન્સ રાખી લાઈનમાં માસ્ક સાથે દર્શન કર્યા હતા. પ્રભાસ પાટણમા પ્રવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરની સાથે જ પ્રાચીન સમય થી ઓળખાતું જમદગનેશ્વર મહાદેવ મંદિર અવનવા શણગાર સજે છે. રક્ષાબંધન શ્રાવણી પુનમના દિવસે દર્શનારર્થીની મેદની ઉમટી હતી જેમાં મંદિરના પુજારી તેમજ ધીરૂભાઈ તેમજ પ્રેમ ગઢીયા સહિતના મિત્રો દ્વારા ફરાળી ચેવડો આઈસ્ક્રીમ સહીતના પ્રસાદનું પણ દર્શનારર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
Trending
- તમે તમારા ઓફિસ ડેસ્ક પર આ 5 લો મેન્ટેનન્સ પ્લાન્ટ્સ રાખી શકો
- બાબરાના રહેવાસી યશકુમાર જાનીની ગુજરાતી ફિલ્મ ‘સમંદર’માં મહત્વની ભૂમિકા
- ટંકારા નજીક કારમાંથી 290 બોટલ દારૂ સાથે બેલડી ઝડપાય
- ગોંડલ : ત્રાકુડા ગામે યુવક-યુવતીનો આપધાત
- Arvind Kejriwal Bail : જેલમાં બંધ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત
- માર્ક સ માટે નહીં, શિખવા માટે ભણો: છાત્રોના જીવન કૌશલ્યોનો વિકાસ જ તેને સાચી દિશા આપે
- પરિણામ આવતાં જ સરકાર-સંગઠનમાં ધડમુળથી ફેરફાર થશે?
- મહાદેવ બેટિંગ એપ દ્વારા રૂ.1000 કરોડનું શેરબજારમાં રોકાણ કરાયું હોવાનો ધડાકો