રાજકોટ મહા નગરપાલિકામાં કામ કરતા વાલ્મીકી સમાજના સફાઇ કામદારોની ભરતીના નિયમમાં સુધારો કરવા અખિલ વાલ્મીકી સમાજ સફાઇ કામદાર સુવર્ણ વિકાસ ટ્રેડ યુનિયન દ્વારા મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલને લેખીત રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ મુખ્ય મુદાઓમાં કોરોર્પરેશનમાં જે વર્ષોથી કોન્ટ્રાકટ બેઝ પર સફાઇ કામદાર તરીકે ફરજ બજાવે છે. તેનો ભરતીમાં મુખ્ય સમાવેશ કરવો, જે કામદારોની વયમર્યાદા થઇ ગઇ હોય તેની જગ્યાએ તેમના વારસદારોને ભરતીમાં લેવા વાલ્મીકી સમાજના આર્થિક બેકાર અને બેરોજગાર લોકોની સફાઇ કામદારોની ભરતીમાં સમાવેશ કરવો, વિધવા બહેનોને મહત્વ આપીતેઓનો સમાવેશ કરવો તેમજ ભરતી પ્રક્રિયા ડ્રો સીસ્ટમથી કરવા સહિતના મુદ્દે લેખીત રજુઆત કરવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ