Abtak Media Google News

ગીરગઢડાના ધોકડવા ગામ મા આવેલ એસબીઆઇનુ એટીએમ બંધ હોવાથી લોકો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વેપાર ધંધા માં પણ તેની અસર જોવા મળી રહી છે

ધોકડવા મા બાર થી તેર ગામ નુ હટાણું હોય ને લોકો એટીએમ ના ભરોસે ધોકડવા મા ખરીદી કરવા આવતા હોય અને તેમને એટીએમ ના હિસાબે ખાલી હાથે પરત ફરવાની ફરજ પડતી હોય છે

ત્યારે બેંકના મેનેજમેન્ટ ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા ન હોય ત્યારે લોકો ધોકડવા ખરીદિ કરવાનુ ટાળી ઉના જવા મજબૂર બન્યા છે.  પત્રકાર દ્વારા મેનેજરનો સંપર્ક કરવા જતા મેનેજર દ્વારા એવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો કે અત્યારે મારી પાસે ટાઈમ નથી બે દિવસ પછી મળો.

તો શું આલોકો પત્રકાર ને આવા ઉડાવ જવાબ આપતા હોય તો આમ  જનતા ને શું જવાબ મળે તે પણ એક સવાલ ઉદભવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.