મોરબી જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા સાત પોલીસ કર્મચારીઓ નિવૃત થયા હોય જેથી એસપી કચેરી ખાતે વિદાય સમારોહ યોજાયો હતો મોરબી પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ અનિરુધ્ધસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજા, એએસઆઈ પ્રભાતભાઈ હુંબલ, અનિલભાઈ ભટ્ટ, રયાભાઈ શિયાળા, હીરાભાઈ કાનગઢ અને હરદેવસિંહ જાડેજા એમ સાત પોલીસ કર્મચારીઓ નિવૃત થયા હોય જેથી નિવૃત્તિ વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં જીલ્લા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ તેમજ એસઓજી પીઆઈ જે એમ આલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત થયેલા કર્મચારીઓને નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન ફારૂકભાઈ પટેલે કર્યું હતું જયારે આભાર વિધિ કે એચ રાવલ દ્વારા કરવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ