ગુજરાત વિધાનસભાની ચૂંટણી તથા રાજ્યસભાની ચૂંટણી પૂર્વે નિર્માણ થયેલા અંધાધુંધી ભર્યા રાજકીય માહોલ વચ્ચે આજે મંગળવારે ગાંધીનગર સચીવાલયમાં સ્વર્ણીમ સંકુલ ખાતે રાજ્યસભાની ચૂંટણી તથા મહાત્મા મંદિર ખાતે વિધાનસભા સત્ર યોજાયું છે.જયારે બીજી તરફ સત્રમાં રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારા સહિતના મુદ્દે ધમાલ થવાની પૂરી શક્યતા છે.આના લીધે રાજકારણ ખુબજ ગરમાયું છે.મહાત્મા મંદિર ખાતે ધમાલન થાય તેમાટે ૩ડીવાયએસપી,19પીઆઈ,૬૪પીએસઆઈ,૩૪કમાન્ડો,૪૭૮ પોલીસ જવાનો ,૧૪૫ મહિલા પોલીસ મહાત્મા મંદિરમાં અંદર તથા બહારના ભાગે ગોઠવાયેલ છે
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા