રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગની વચ્ચે બીજેપી માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. બીજેપી તરફી પડેલા બે મત રદ્દ થશે એમ અર્જૂન મોઢવાડિયાએ કહ્યું છે. ચૂંટણીના નિયમનો હવાલો આપતા અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે રાઘવજીભાઈ પટેલ અને ભોળાભાઈ પટેલનો મત રદ્દ થશે. આ બંને નેતાઓએ નિયમવિરૂધ જઈ કોંગ્રેસ અને ભાજપના એજન્ટને બેલેટ પેપર બતાવ્યું છે. જે ચૂંટણી પંચનું ઉલ્લંઘન છે. અગાઉ રાજસ્થાન અને હરિયાણામાં પણ આ પ્રકારના બનાવ બન્યા હતા. જેમાં દંડાત્મક પગલા પણ લેવાયા હતા.
Trending
- અદાણી ફાઉન્ડેશનની કચ્છના 21 ગામોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની કામગીરી પુરજોશમાં
- 127 વર્ષ જૂની ગોદરેજ કંપનીની ભાગ વહેંચણી કરતું કુટુંબ
- ઇજિપ્તના મમ્મી માટે 100 વર્ષ પહેલા સંશોધન કરવા ગયેલા લોકોના મોતના રહસ્ય પરથી પડદો ઉઠ્યો
- મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણકારોનો ભરોસો કેળવતી સેબી
- T20 વિશ્વકપમાં પસંદ થયેલા હિરલાઓએ IPL કેવું હીર જળકાવ્યું ? !!!
- ઘર કંકાશથી સાબરમતીમાં જંપલાવેલ 4 ને પોલીસ અને કિન્નરોએ બચાવ્યા
- અધૂરી ઊંઘ સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સંબંધ માટે પણ ખતરારૂપ
- સાયલાના સુદામડામાં ખનીજ ચોરીનું 280 કરોડનું કૌભાંડઃ ખનન માફિયા ભરત વાળા ઝડપાયો