Abtak Media Google News

વડોદરા શહેરના પાણીગેટ ટાંકી પાસે જમીનદોસ્ત કરવામાં આવેલી સુલેમાની વિશાળ જગ્યામાં અત્યાધુનિક પાણીગેટ પોલીસ મથક બનાવવામાં આવવાનું છે.આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે તેના ભૂમિપૂજન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ બાદ ભારે વાવાઝોડું અને વરસાદ પડતા મંડપ તૂટી પડયો હતો.અને નાસભાગ મચીજવા પામી હતી.

ગૃહમંત્રી રવાના થયા ને ૧૫ મિનિટ માં જ મંડપ પડયો હતો.શદનશીબે કોઈ જાનહાની થઈ નથી.મંડપ નીચે કામ કરીરહેલા કાર્યકરો અને મજુરો નો આબાદ બચાવ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.