જસદણના આટકોટ રોડ ગાયત્રી મંદિર સામે આવેલ સરદાર પટેલ ડાયમંડ માર્કેટમાં આજથી કોરોના ઇફેકટ થતાં છ દિવસ માટે બંધનો મેનેજમેન્ટે નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કરોડો રૂપિયાના ટર્ન ઓવરને છ દિવસ સજજડ બ્રેક લાગી ગઇ છે. રાજકોટ જીલ્લામાં કોરોનાએ ફૂંકાડો મારતા ઘણાં ગામોમાં સ્વયભુ લોકડાઉન થઇ રહ્યું છે. જાની બચી તો લાખો પાયે એ ઉકિતને અનુસરી જસદણ ડાયમંડ માર્કેટ વાળાએ છ દિવસ બંધ પાળવાનું જાહેર કર્યુ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત