રોયલ પાર્ક જૈન સંઘના આંગણે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની સાપ્તાહિક ઉજવણી બાદ સંવત્સરી મહાપર્વની ક્ષમાપના પાઠવી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે રોયલ પાર્ક જૈન સંઘ દ્વારા તમામ તપસ્વીઓનાં પારણા અને વરઘોડાનું આયોજન કરાયું હતુ. તપસ્વીઓની શોભાયાત્રામાં જૈન-જૈનેતર ભાવિકોએ અનુમોદનાનો લાભ લીધો હતો. તપસ્વીઓને મગ અને ગોળના પાણીથી પારણા કરાવવામાં આવ્યા હતા. આ પાવન પ્રસંગે જીનાલયમાં ધર્મોલ્લાસનો માહોલ છવાયો હતો. સાથોસાથ સંઘ જમણમાં જૈનોએ સમુહ ભોજન કરી પરસ્પર વિચારો અને લાગણીનું આદાન પ્રદાન કર્યું હતુ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત