વિશ્ર્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવના સાનિઘ્યમાં શ્રાવણની શિવભકિતનો અલૌકિક માહોલ પ્રવર્તીર રહ્યો છે. દરરોજ શિવ પ્રિય પુજાયાના નીતનવા શૃંગારોથી ભગવાનના દર્શન થાય છે. શ્રાવણ પાંચમના દિવસે ખાસ નાગદર્શન શુંગારન ભાવિકોએ લાભ લીધો હતો. સોમનાથ મંદિર ખાતે શ્રાવણની શિવ પૂજાના વિશિષ્ટ આયોજનો થાય છે જેમાં દરરોજ નવા શણગારનું ખૂબજ મહત્વ રહ્યું છે હવે તો ઓનલાઇન દાદાના દર્શનની સુવિધાથી સમગ્ર વિશ્ર્વના કરોડો શિવભકતો નીત નવા શણગાર સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ