રોજ નવ કલાકથી વધુ ઊંઘ લેનારા તેમજ જેમને આંખ ખોલીને પથારીમાંથી બહાર નીકળવામાં ભારે તકલીફ થતી હોય એવા લોકોમાં અલ્ઝાઈમર્સ જેવા યાદશક્તિ ક્ષીણ કરી દેનારા રોગો થવાનું જોખમ બમણું થઈ જાય છે. સ્લીપ પેટર્નમાં આવેલો સ્પષ્ટ ફેરફાર અલ્ઝાઈમર જેવા રોગ થવાની સિગ્નલ પણ હોઈ શકે છે. કેમ કે જાગ્રતાવસ્થા પર નિયમન રાખતા આપણા મગજના હિસ્સાને નુકસાન પહોંચ્યું છે. એવું સાબીત થાય છે. નવ કલાકથી વધુ સુતા લોકોના મગજનું કદ પણ ઘટી ગયેલું જોવા મળે છે. તેથી વિવિધ માહિતીનું પ્રોસેસિંગ કરવામાં તેમને વધુ સમય લાગે છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત