મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ નવી દિલ્હીમાં અકબર રોડ પર ૭૦૬૬ ચોરસ મીટર જમીન માં નિર્માણ પામનારા નવા ગુજરાત સદન નું ભૂમિપજન કર્યું હતું આ નવું નિર્માણ નારું ગુજરાત સદન કેન્દ્ર સરકાર ના મંત્રાલયો અને સંસદ ભવનની નજીક પડશે.. ગુજરાત સરકારે નવું ભવન બાંધવા કેન્દ્ર સરકાર પાસે જમીન ફાળવવા અગાઉ વખતો વખત કરેલી રજૂઆત નો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સત્તા સાંભળતા જ સ્વીકાર કરીને રાજધાની ના પ્રાઈમ એરિયા ૨૫ બી અકબર રોડ પર જમીન ફાળવી આપી છે. ૬૯ રૂમ્સ.બેઠક રૂમ સહિત ની આધુનિક સુવિધા સો નું આ ગુજરાત સદન ૧૮ માસ માં તૈયાર થશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ