Abtak Media Google News

 

Advertisement

લાઠી શહેર માં નવદિર્ક્ષાી સંયમ અનુમોદન માં ગદગદિત કરતી શહેરી જનો ની હાજરી દશાશ્રી સનક વાસી સમસ્ત જેન સમાજ લાઠી દ્વારા  મુમુક્ષુ બહેનો નુ સંયમ અનુમોદન સમારોહ ગુરૂભગવંતો ની નિશ્રા માં બોટાદ સંપ્રદાય ના અધ્યાત્મયોગી પૂ નવીનચંદ્ર મહારાજ સાહેબ તા  વર્તમાન ગચ્છાધિપતિ પૂ અમીચંદજી મહારાજ સાહેબ ના અજ્ઞાનુવર્તી તપસ્વી ચપાબાઈ મહાસતીજી ના સુશિષ્યા સરળ સ્વભાવી વંદનાબાઈ મહાસતીજી દર્શનાબાઈ મહાસતીજી સેવાભાવી મૈત્રીબાઈ મહાસતીજી નવ દીક્ષિત શ્રેયાબાઇ મહાસતીજી આદીઠાણા ૪ ની નિશ્રા માં રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ સાહેબ ની પ્રેરણા ી લાઠી ગામ ની દીકરી મુમુક્ષુ વીરાંશીબેન દિલેશભાઈ ભાયાણી આગામી તા૪/૨ /૧૮ ના રોજ અમદાવાદ ખાતે દીક્ષા લઈ  સંયમ   ના માર્ગે પ્રયાણ કરવા જઈ રહ્યા છે તેમની સો શ્રી પરિધીબેન મિલનભાઈ મહેતા શ્રી સલોનીબેન બકુલભાઈ પારેખ સહિત ત્રણ મુમુક્ષુ બહેનો નુ અનુમોદન સમારોહ ભવ્યાતી ભવ્ય રીતે શોભાયાત્રા શ્રી દશાશ્રી સનક વાસી જેન ઉપાશ્રય ી નીકળી મુખ્ય બજારો માં ફરી ત્યાગ તિતિક્ષા ની તપોમૂર્તિ દિર્ક્ષાી ના દર્શન કરવા લાઠી શહેરી જનો ની વિશાળ હાજરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.