દામનગર ના પુત્રી રત્નો ના બોટાદ અને ગઢડા સ્વામી ખાતે ચાતૃમાસ વાસ બિરાજતા હોય બોટાદ ના વર્તમાન બા બ્રહ્મ પૂ શેલેશ મુનિ મહારાજ આજ્ઞાનું વર્તી સુશીલાબાઈ મહાસતી ના સુશિષ્યા પ પૂજ્ય જ્યોતિબઈ મહાસતીજી એવમ તપસ્વીની બા બ્ર પ પૂજ્ય ઇલાબાઈજીના સુશિષ્યા વીણાબાઈ મહાસતીજી બંને સતી રત્નો ચાતૃમાસ વાસ બિરાજીત છે જેનજેનોતર માં ધર્મલાભ મેળવી રહ્યા છે બંને સતી રત્નો ખુબજ વિદ્વાન છે હદયસ્પર્શી દ્રષ્ટાંત સાથે આદર્શ માનવ જીવન જીવદયા પરમાર્થ પરોપકાર જેવા ઉમદા ગુણ માટે માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો દ્વારા ખૂબ મોટો શ્રાવક વર્ગ ધરાવતા સતી રત્નો ના દિવ્ય વ્યાખ્યાનો લાભ મેળવ્યા જેન જેનોતર ને અનુરોધ છે માંગવા થી જેમનો ચાતૃમાસ વાસ વર્ષો સુધી મળવો મુશ્કેલ છે તેવા બંને સતી રત્નો બોટાદ અને ગઢડા ખાતે બિરાજી રહ્યા છે.
Trending
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે
- બળબળતા તાપમાં ઠંડક આપવા કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા છાશ વિતરણ
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ
- ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચા લાવવા બોર રિચાર્જ કરવા જરૂરી: મ્યુનિ.કમિશનર
- જીવનશૈલીમાં બદલાવ ઉનાળામાં થતાં ચામડીના રોગોથી બચાવશે