Abtak Media Google News

 

Advertisement

દાદરા નગર હવેલીમા 30નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી વિઝિટની તૈયારી ચાલી રહી છે પ્રશાસન સાથે લોકભાગીદારીથી શણગારવામા આવશે પ્રદેશની અનેક મહત્વની યોજનાઓનુ ખાતમુહૂર્ત સાથે તૈયાર યોજનાઓનુ લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે કરવામા આવશે.દાનહમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવતી 30નવેમ્બરના રોજ આવી રહ્યા છે જેને લઇ એપીજે અબ્દુલ કલામ કોલેજના હોલમા પ્રશાસક પ્રફુલભાઇ પટેલની અધ્યક્ષતામા જનપ્રતિનિધિઓ સામાજીક સંગઠનો તેમજ ઉદ્યોગ જગતના લોકો સાથે બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

છેલ્લા સાત વર્ષમા કેન્દ્ર તરફથી અનેક સોગાતો મળી છે જેમા એક નાના પ્રદેશમા 150સીટની મેડીકલ કોલેજ અને એ પણ ખાતમુહૂર્ત કર્યાના ગણતરીના સમયમા તબીબી તાલીમ ઉભી કરાવી એ એક મહત્વની ઘટના કહી શકાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.