દેશમાં ગાયોની રક્ષા મામલે ઘણા સમયથી રાજકારણ ખેલાઈ રહ્યું છે. ગુજરાત સહિતના રાજ્યોની સરકારોએ ગાયોની રક્ષા માટે કાયદો પણ ઘડ્યો છે. ત્યાર ગૌરક્ષા માટે એક મુસ્લિમ ગૌભાક્તે અનોખો રસ્તો અપનાવ્યો છે. રાયપુરનો મોહમદ ફૈઝ ખાન ગૌરક્ષા મામલે થતી રાજનીતી સામે ગૌસેવા સદભાવના પદયાત્રા શરૂ કરી છે. જેના અંતર્ગત તે લેહથી કન્યાકુમારીના ૧૨૦૦૦ કિમી આવરી લેશે. તે હાલ ૧૩૦ દિવસમાં ૨૧૦૦ કિમીની પદયાત્રા પૂરી કરી વારાણસીથી નીકળી ગયો છે. રોજનું 25-૩૦ કિમીનું અંતર કાપી તે અમૃતસર ૨૦૧૯માં પહોચે તેવી શક્યતા છે.
Trending
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા