વધારે પડતું મીઠું ખાવાથી હૃદયરોગનો હુમલો આવી શકે છે એ વાત ક્લિનિકલી સાબિત થઈ ચૂકી છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO)બહાર પાડેલી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે પુખ્ત વયની વ્યક્તિએ દરરોજ પાંચ ગ્રામથી વધારે મીઠું પોતાના ખોરાકમાં લેવું ન જોઈએ, પરંતુ કેનેડાની મેક્ગ્રેગર યુનિવર્સિટી સાથે સંકળાયેલા ભારતીય મૂળના પ્રોફેસરે આ ગાઈડલાઈન સામે પણ પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. તેમનું કહેવું છે કે રોજનુ ત્રણ ગ્રામ કરતાં ઓછું મીઠું શરીરમાં જાય તો હાર્ટ અટેક અને હાર્ટ-ફેલ્યુરનું જોખમ વધી જાય છે અને ઓવરઓલ મૃત્યુદરમાં પણ વધારો થાય છે.
Trending
- સામાન્ય મતદાર બનીને કતારમાં ઉભા રહી રાજકોટ જિલ્લા કલેકટરે કર્યું મતદાન
- ઓફલાઇન ફીચર ડિજિટલ રૂપીયાને બુસ્ટર ડોઝ આપશે: RBI ગવર્નર
- રૂ.96 હજાર કરોડના સ્પેક્ટ્રમની હરાજીને લઈને Jio, Airtel અને VI મેદાને
- સશક્ત લોકશાહીનું પ્રેરક બળ, મજબૂત મનોબળના માનવીનું વ્હીલચેર, લાકડીના સહારે બુઝૂર્ગો, મહિલાઓનું મતદાન
- સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ બે કલાકમાં મતદારોએ ઉત્સાહ દેખાડ્યો,સાંજ સુધી આ ટ્રેન્ડ જળવાય રહેશે?
- પ.બંગાળ મતદાનમાં સૌથી આગળ, મહારાષ્ટ્ર અને ગુજરાત પાછળ
- ક્ષત્રિયાણીઓ મતની ધાર દેખાડવા ઉતરી રણ મેદાનમાં
- અસ્મિતા આંદોલન સાથે આગળ વધી મતદાન કરવા પ્રતિબધ્ધ ક્ષત્રિય સમાજ