Abtak Media Google News

રાજકોટ સમાચાર

અયોધ્યા ખાતે કલા સંસ્કૃતિ મહાકુંભનું તારીખ 20 થી 24 ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.આ મહાકુંભમાં સાહિત્ય,નૃત્ય,સંગીત ડ્રાફ્ટ,ચિત્રકામ,રંગોળી વગેરે ક્ષેત્રની ભારતભરમાં શ્રેષ્ઠ પ્રદાન વ્યક્તિઓ ભાગ લેશે .Website Template Original File 135

Advertisement

રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશિષ્ટ રંગોળીમાં જેમનું નામ છે તેવા પ્રખ્યાત રંગોળીકાર ડો.પ્રદીપ દવેને આ કલા મહોત્સવમાં ભાગ લેવા અને પોતાની વિશિષ્ટ રંગોળી બનાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ ત્યાં આશરે 20 કલાકની આકરી મહેનત કરી પાણીની ઉપર જમીન પર તથા પાણીની અંદર રંગોળી બનાવવા જઈ રહ્યા છે તથા તેમનું સન્માન પણ ત્યાં કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.