અમરેલીના રાજુલામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, બપોરે 3:15 વાગ્યાની આસપાસ રાજુલા શહેર, ટીંબી, જાફરાબાદ તાલુકાના 10થી વધુ ગામોમાં ભૂકંપના આંચકાનો અનુભવાયા છે. ભૂકંપને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, તો કેટલીક ઇમારતોમાં તિરાડો પડ્યાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ તાઇવાનમાં 6.5ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં અનેક ઇમારતો ધરાસાયી થઇ હતી.
Trending
- આધ્યાત્મિકતાની સાથે સાથે પ્રવાસીઓની ‘હોટ ફેવરીટ’ બનતી દ્વારકા નગરી
- દિલ્હીમાં ફ્લાઈટમાં બોમ્બની બીકે પેસેન્જરો બારીએથી કુદ્યા!
- ભારતીય ટીમના કોચ બને તે પહેલા શાહરૂખે ગંભીરને કોલકત્તાના 10 વર્ષ માટે કોચ પદ કર્યું ઓફર
- શૂન્ય બેલેન્સના ચાર્જ બાબતે યસ બેંકને આરબીઆઈની ફટકાર
- નક્સલી ધમકીને લઈ પદ્મશ્રી એવોર્ડ પરત કરશે “વૈદ્યનાથ”માંઝી
- ચીન સરકાર ચિપ ઉત્પાદકોને 4 લાખ કરોડની સહાય આપશે
- 11 હતભાગીઓના પરિવારજનોને સ્વજનોના મૃતદેહ સોંપાયા
- રાજકોટ: અગ્નિકાંડમાં ઝડપાયેલા 3 શખ્સો 14 દિવસની પોલીસ કસ્ટડીમાં