જેતપુર નાગરપલિકામાં ૨૯ સભ્યો ભાજપ માંથી ૩ સભ્યો કોંગ્રેસ માંથી તેમજ ૧૨ અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા જેમાં ભાજપ ની બહુમતી હોઈ આજે સામાન્ય સભામાં ભાજપના કુસુમબેન સુરેશભાઈ સખરેલીયાને પાલિકા પ્રમુખ તરીકે તેમજ અનિલભાઈ કાછડીયા ઉપ્રમુખ બિનહરીફ જાહેર કરવમાં આવેલ હતા. સભા ખંડના સભ્યો દ્વારા મુ મીઠું કરાવી હારતોરા થી આવકાર્ય હતા અને શહેર ના મુખ્ય રસ્તા પર સરઘસ નીકળ્યું હતું.
Trending
- તો આ છે આદિનાથજી અને અક્ષય તૃતીયાનો મહિમા
- આવો રંગીન મહેલ કદાચ તમે નહિ જોયો હોય!!
- મુંબઈમાં વર્ષી તપ પારણા મહોત્સવ બન્યો તપ પ્રેરણા મહોત્સવ
- અંતે 40 દિવસ બાદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે
- Motorolaનો Moto G Stylus 5G 2024 Smartphone થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
- કેલ્શીયસ કાર્બાઇડ કે અન્ય અમાન્ય કેમિકલથી ફળ તો નથી પકાવાતાને?
- વર્ષે 1 લાખમાંથી 15 બાળકો કેન્સરની જીવલેણ બિમારીનો બને છે ભોગ
- AI વૉઇસ આસિસ્ટન્ટ સાથેની Smartwatch આવી ગઈ