જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામીની સ્વર્ગારોહણ શતાબ્દી ઉપલક્ષે પૂ. ધીરગૂરૂદેવની પ્રેરણાથી સમૂહ વરસીતપ આરાધનામાં રાજકોટમાં ૨૦૦ જેટલા તપસ્વીઓ જોડાયા છે. જેઓનાં પ્રતિમહિને સંઘ દાતાઓનાં સૌજન્યથી સમૂહ અતરવારણા યોજાઈ રહ્યા છે. જેમાં સ્થાનકવાસી જૈન મોટા સંઘ ભકિતનગર સંઘ હ.ડો. ચંદ્રા અને ડો. મહેન્દ્ર વારીખા, ડો. ભરતભાઈ મહેતા પરિવાર પ્રેરિત વૈશાલીનગર સંઘ દ્વારા સંપન્ન થયા બાદ પંચમ મણકામાં જંકશન પ્લોટ સંઘ પ્રેરિત અ‚ણાબેન વિનોદરાય ઉદાણી હ. પુષ્પાબેન વાડીલાલ બાવીસી તરફથી તા.૧૮-૩ને રવિવારે સવરે ૧૦ થી ૧૧ કલાકે તપસ્વીઓનાં જાપ પ્રયાગ સી, ફલેટ નં. સી/૨, બીજા માળે રાખેલ છે. જાપ બાદ ૧૧.૩૦ કલાકે અતરવારણા સોસાયટીના હોલમાં યોજાશે દરેક તપસ્વીઓએ પોતાનો ઓળખપત્ર સાથે રાખવનો રહેશે. વધુ વિગત માટે ક્ધવીનર જયશ્રીબેન શાહ મો. ૯૯૭૯૨૩૨૩૫૭ નો સંપર્ક કરવા વરસીતપ સમિતિની યાદીમાં જણાવાયું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ