Abtak Media Google News

બળાત્કારના ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ કરવા શિવરાજ સરકારની તૈયારી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનો એન્ટી રોમીયો સ્કવોર્ડનું નિર્માણ કર્યા બાદ ોડા જ સમયમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંઘ ચૌહાણ પણ તેમના રસ્તે ચાલી રહ્યાં છે. ચૌહાણે પણ એન્ટી રોમીયો સ્કવોર્ડ બનાવવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત દુશકૃત્ય વિરોધ કાયદા લાવવાની તૈયારી કરી છે. બળાત્કારના ગુનેગારોને ફાંસીની સજા સુધીની જોગવાઈ કરવાની તૈયારી મધ્યપ્રદેશ સરકારની છે.

Advertisement

ઉત્તરપ્રદેશમાં ભાજપ સરકારે એન્ટી રોમીયો સ્કવોર્ડ દ્વારા મહિલાઓના રક્ષણ કરવાનો નિર્ણય લીધા બાદ રાજસન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતની ભાજપ સરકારો પણ તે રસ્તે ચાલી નીકળી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ચૌહાણ દુશકૃત્યના ગુનામાં ફાંસીની સજાની તરફેણ કરે છે. આ માટે સરકાર ચોમાસુ સત્રમાં વિધાનસભામાં બીલ મુકશે તેવી શકયતા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.