આરોગ્ય માટે મોટાભાગે ચા પીવાનું ફાયદાકારક ગણાતું ની, પરંતુ ચાની પત્તીમાં જોવા મળતા ખાસ કમ્પાઉન્ડ લોહીમાં સુગર સોશવામાં અવરોધ પેદા કરે છે. તેના કારણે ગળ્યું ખાધા પછી અચાનક જ બ્લડશુગર શૂટઅપ વાનું અટકે છે. ટાઈપ-ટૂ પ્રકારનો ડાયાબિટીસ ધરાવતા લોકોને ગળ્યું ખાધા પછી અચાનક જ લોહીમાં ગ્લુકોઝ વધી જવાની સમસ્યા ાય છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આપણે માનીએ છીએ કે માત્ર સાદુ પિંડમાંી પેદા તો ઈન્સ્યૂલીન હોર્મોન જ બ્લડમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત કરે છે, પરંતુ ચામાં રહેલા પોલિફિનોલ્સ કેમિકલ્સ લોહીમાં શુગર સોસાવવાની ક્રિયાને નિયંત્રિત કરે છે.
Trending
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે
- બળબળતા તાપમાં ઠંડક આપવા કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા છાશ વિતરણ
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ
- ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચા લાવવા બોર રિચાર્જ કરવા જરૂરી: મ્યુનિ.કમિશનર
- જીવનશૈલીમાં બદલાવ ઉનાળામાં થતાં ચામડીના રોગોથી બચાવશે