શહેરના મઘ્યમાં આવેલી અને અવાર નવાર સેવા કાર્યોથી લોક માનસમાં ઉચેરું સ્થાન ધરાવનાર શાળા એટલે ચાણકય વિઘા મંદિર, કરણસિંહજી મેઇન રોડ, ખાતે કોરોના વોરિયર્સ એટલે કે પોલીસ, સફાઇ કામદાર અને ડોકટર જેવા વ્યવસાય કે સેવામાં જોડાયેલા શાળાના વાલીઓનું શિલ્ડ અને ભેટપી સ્મૃતિ ચિહન આપી સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનીટાઇઝર, માસ્ક જેવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલીઓએ પણ શાળાની આ કામગીરીને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ શાળાના મેનેજીંગ ટ્રસ્ટ પ્રવીણભાઇ પાણી, નિલેશભાઇ દેસાઇ, ઓજસભાઇ ખોખાણી અને આચાર્ય હર્ષિદાબેન આરદેશણા, રશ્મિબેન બગથરિયા અને શિક્ષકોની સમુહ મહેનત સાથે પૂર્ણ થયો હતો.
Trending
- જામનગર : માલવાહક લિફ્ટમાં ફસાઈ જવાથી ૧૭ વર્ષીય તરુણનું મોત
- સુરત:લિફ્ટ લોક તૂટી જતાં ચાર લોકોને ઇજા પોંહચી
- ‘રોશન સિંહ સોઢી’ની આ છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ હતી, પિતાના જન્મદિવસે દિલ્હી આવ્યા અને ગાયબ થઈ ગયા
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો
- અશ્વત્થામા હજી જીવે છે…! જાણો મહાભારતના આ રહસ્યમય પાત્રની કહાની
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે