Abtak Media Google News

જામનગર ન્યૂઝ 

Advertisement

આ ફાસ્ટ અને ટેક્નોલોજીના યુગમાં યુવા પેઢીમાં પડકારોનો સામનો કરવની ક્ષમતા ખુબજ ઓછી થઇ છે. અને નાની નાની બતોમાં આત્મહત્યા જેવુ પગલું ભરવામાં પણ ખચકાતી નથી. એવી જ એક ઘટના તા ૯, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જશાપર ગામમાં ઘટી છે.  જશાપરમાં રહેતી અપરણીત યુવતીએ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી.

Girl

પ્રાપ્ત વિગતો અનુસાર કાલાવડ નજીક જસાપર ગામમાં રહેતી રિધ્ધીબેન મનસુખભાઈ કાછડીયા નામની ૨૪ વર્ષીય પટેલ યુવતીએ  શુક્રવારે  પોતાના ઘેર પંખાના હુકમાં દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા મનસુખભાઈ કાછડીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળ્યોહતો, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.