Abtak Media Google News

કાલે રાજભા ગઢવીના લોકડાયરાનું આયોજન

મધુવન કલમ દ્વારા આયોજીત રાજકોટ કા રાજામાં આજે શ્રીનાથજીની ઝાંખીના આંગી પ્રસ્તુત કરાશે. આ સાથે આવતીકાલે પોતાની આગવી શૈલીમાં રાજકોટની જનતાને સાહિત્યરસથી મંત્રમુગ્ધ કરી દેશે.

Advertisement

ગઇકાલે રાજકોટ કા રાજાનો આંગણે માનવમેદની ઉમટી હજારોની સંખ્યામાં રાજકોટ કા રાજાના દર્શન તથા મહાઆરતીનો લાભ લીધેલો હતો. જેમાં મુખ્ય મહેમાનમાં જોઇન્ટ પોલીસ કમીશ્નર ચૌધરી રાજકોટ બીજેપીના મંત્રી વિક્રમભાઇ પુજારા પરીવાર સાથે પધારેલા સાથો સાથ કોર્પોરેટર જયાબેન ડાંગર રાજકોટ બીજેપીના આગેવાન તેમજ લોહાણા સમાજના આગેવાન એવા રાજકોટ મહીલા મોરચામાંથી કાશ્મીરાબેન નથવાણી, કોર્પોરેટર વોર્ડ નં.૧૧ અશ્ર્વિનભાઇ ભોરણીયા, ગુજરાત પ્રદેશ મહીલા મોરચાના કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, સાથોસાથ શિક્ષણ સમીતીના સભ્ય કીરણબેન માંકડીયા, કંચનબેન સિઘ્ધપુરા, મહીલા મોરચા બીજેપી  કલ્પનાબેન  કીયાડા, રસીલાબેન સારકીયા, ધારાબેન વૈષ્ણવ, રીટાબેન સખીતા, રક્ષાબેન જોષી સાથો સાથે પધારેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.