Abtak Media Google News

તાજેતરમાં કણસાગરા કોલેજની ટી.વાય.બી.એસ.ડબલ્યુ ની વિઘાર્થીનીઓએ  વિશ્વાનહમ સહયોગથી સર્વ શિક્ષા અભિયાન, વ્યસન મુકિત તથા અંધશ્રઘ્ધા નાબુદી અંગેનો કાર્યક્રમ લક્ષ્મીનગર ઝુંપડપટ્ટીમાં કરવામાં આવ્યો હતો. તે અંગર્તત વિઘાર્થીનીઓ દ્વારા નુકકડ નાટક રજુ કરવામાં આવ્યું હતું. તથા ફિલ્મ બતાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.