Abtak Media Google News
  • અખાત્રીજના દિવસે રામલલાને એક હજાર ફળનો ભોગ ચઢાવવામાં આવ્હયો હતો 

Dharmik News : અક્ષય તૃતીયા નિમિત્તે રામલલાને એક હજાર વિવિધ પ્રકારના ફળ અર્પણ કરવામાં આવ્યા હતા. રામલલાનો શ્રૃંગાર પણ ખૂબ જ આકર્ષક રીતે કરવામાં આવ્યો હતો.

Advertisement
A Special Sacrifice Was Performed To Ramlalla On The Day Of Akhatrij
A special sacrifice was performed to Ramlalla on the day of Akhatrij

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સંવાદ કેન્દ્ર અનુસાર, અક્ષય તૃતીયા નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું.

A Special Sacrifice Was Performed To Ramlalla On The Day Of Akhatrij
A special sacrifice was performed to Ramlalla on the day of Akhatrij

ગર્ભગૃહનો દરવાજો ફળોના હારથી શણગારવામાં આવ્યો હતો. રામલલાનો શ્રૃંગાર પણ આકર્ષક રીતે કરવામાં આવ્યો હતો. અન્ય દિવસો કરતા આજે મંદિરમાં ભક્તોની સંખ્યા પણ વધુ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.