Abtak Media Google News

તૈયારીઓ પૂરજોશમાં

રાજકોટના આંગણે અતિ ભવ્ય જાજરમાન રીતે દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા ૨૦૧૮ માં વહાલુડીના વિવાર પ્રસંગ ઉજવાયો હતો. ફરી એક વખત વહાલુડીના વિવાહ ૨૦૧૯ નો પ્રસંગ રંગેચંગે ઉજવવા ‘દીકરાનું ઘર’વૃઘ્ધાશ્રમની ટીમ જઇ રહી છે તેમાં કર્મઠ સેવકો મુકેશ દોશી, મૌલેશભાઇ ઉકાણી, શિવાલાલભાઇ આદ્રોજા, વલ્લભભાઇ સતાણી, પ્રતાપભાઇ પટેલ, અનુપમ દોશી, ડો. નિદત બારોટ, ધીરુભાઇ રોકડ, સુનીલ વોરા, હસુભાઇ રાચ્છ, કિરીટભાઇ આદ્રોજા, નલીન તન્ના, ઉપેન મોદી, હરેશ પરસાણા, રાકેશ ભાલાળા, કિરીટભાઇ પટેલ, સુનીલ મહેતા, અશ્ર્વીનભાઇ પટેલ, હેમલભાઇ મોદી, ગૌરાંગ ઠકકર, હરદેવસિંહ જાડેજા, હરેનભાઇ મહેતા, પ્રવીણ હાપલીયા, શૈલેષ જાની સંપૂર્ણ આયોજન કરી રહ્યા છે. આ અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

વહાલુડીના વિવાહને સમાજના તમામ સ્તરેથી આશિર્વાદ મળી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.