શહેરમાં ગણેઓશ મહોત્સવ અને તાજીયાનો તહેવાર એક સાથે હોવાથી શહેરના રાજ માર્ગો પર ગણેશ પંડાલ અને શબીબ બનાવવામાં આવી છે. હિન્દુ અને મુસ્લિમો દ્વારા ઉજવાતા ગણેશ મહોત્સવ અને તાજીયાના કારણે સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ સર્જાયો છે. ત્યારે બંને સમાજ વચ્ચે સુલેહ શાંતિ જળવાય રહે તે માટે ડીસીપી ઝોન -૧ રવિ મોહન સૈની સહિતના પોલીસ અધિકારીઓએ સંવેદનસીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરી બંને સમાજના આગેવાનો શહેરમાં કોમી એખલાસ જળવાય રહે તે માટે શાંતિ સમિતિની બેઠળ બોલાવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી