Abtak Media Google News

શહેરમાં ગણેઓશ મહોત્સવ અને તાજીયાનો તહેવાર એક સાથે હોવાથી શહેરના રાજ માર્ગો પર ગણેશ પંડાલ અને શબીબ બનાવવામાં આવી છે. હિન્દુ અને મુસ્લિમો દ્વારા ઉજવાતા ગણેશ મહોત્સવ અને તાજીયાના કારણે સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ સર્જાયો છે. ત્યારે બંને સમાજ વચ્ચે સુલેહ શાંતિ જળવાય રહે તે માટે ડીસીપી ઝોન -૧ રવિ મોહન સૈની સહિતના પોલીસ અધિકારીઓએ સંવેદનસીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરી બંને સમાજના આગેવાનો શહેરમાં કોમી એખલાસ જળવાય રહે તે માટે શાંતિ સમિતિની બેઠળ બોલાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.