શિયાળાની ઋતુનું ધીમા પગરવ સાથે આગમન થઈ ચૂકયું છે. શિયાળાની સિઝનને લગતા ફળો પણ બજારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આમળાની વાત કરીએ તો શિયાળાની સીઝન અને આમળા એકબીજાના પર્યાય વિટામીન સીથી ભરપૂર આમળા રોગપ્રતિકારક શકિત વધારવામાં ખૂબજ ફાયદા કારક છે. આયુર્વેદમાં આમળાની ગણના રસાયણ ફળ તરીકે કરવામાં આવી છે. આમળાને યૌવનફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવાજ દળદાળ ખાટા આમળાનું બજારોમાં આગમન થઈ ચૂકયું છે. ગૃહિણીઓ હોંશે હોંશે આમળાની ખરીદી કરી તેમાંથી અથાણા સહિતની અનેકવિધ આઈટમો બનાવશે.
Trending
- ખતરનાક ખાંડના નુકસાનથી બચવા કુદરતી ગળપણનો કરો ઉપયોગ
- રાજકોટવાસીઓના આંસુ સુકાતા નથી અગ્નિકાંડના દિવંગતોને શ્રધ્ધાંજલી
- એવું તો શું છે આ કેરીમાં કે રૂ.2 લાખની કિલોના હિસાબે વેચાય છે!
- કેસર કેરીને પડ્યો માવઠાનો માર: આવકમાં ઘટાડાથી ભાવ ઉચકાયા
- શું રિલેશનશિપમાં રહેવા માટે રોજ વાત કરવી જરૂરી છે?
- બોગસ એસએમએસ મોકલતી આઠ કંપનીઓને કરાઈ બ્લેકલીસ્ટ
- રૂપાલાની કલેકટર સાથે બેઠક, અગ્નીકાંડ અંગે મેળવી વિગતો
- તંત્રમાં સાચી હમદર્દી ક્યારે જાગશે ?