Author: Abtak Media

કેન્દ્ર અને વિભિન્ન પ્રદેશોની ભાજપ સરકારનાં કાર્યો એક મિશાલ રૂપ બન્યા છે નવા કૃષિ કાયદાને લઈને વિપક્ષો ખેડૂતોને ભડકાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. પાછલા વર્ષે સુનિયોજિત…

“મહાત્મા ગાંધીજી કે અહિંસા સ્વભાવ પર જૈન સંતો કા પ્રભાવ” કાર્યક્રમ અંતર્ગત હજારો ભાવિકો અહોભાવિત બન્યા ભારતને સ્વતંત્રતા અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મતિથિ -અહિંસા દિનના અવસરે…

રાજકોટ અને મહાત્મા ગાંધીના સંબંધો ઘણા વર્ષો સુધીના છે: “સ્પેશિયલ ડાક કવર રિલીઝથી આ સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે: મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે ૨-ઓક્ટોબર ગાંધી…

આ નવા ફેરફાર ૫મી ઓક્ટોબરથી લાગુ થશે સુપ્રીમ કોર્ટમાં લોકહિત અરજીઓની સુનાવણી હવે મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે સહિતની સાત જજોની ખંડપીઠ કરશે. રોસ્ટરમા કરાયેલા આ નિયમો ૫મી…

ગત વર્ષે પ્રથમ છ માસમાં ૨૨૯૧૬ પેઢીઓ અને ૧૨૬૩૬ કર્મચારીઓએ વ્યવસાય વેરા પેટે રૂા.૨૦.૯૭ કરોડ ભર્યા હતા, આ વર્ષે ૧૧૬૩૬ પેઢીઓ અને ૧૦૭૫૪ કર્મચારીઓએ માત્ર ૯.૮૨…

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા મુખ્યમંત્રીને લેખીત રજુઆત મા પદ્માવન મુદ્દે આંદોલનકારી યુવાઓ પર સરકાર દ્વારા કેસો અને તાજેતરમાં ધરપકડ પણ કરવામાં આવી રહી છે. આ…

આવનારા દિવસોમાં આ આંદોલન શેરી ગલીઓ સુધી લઇ જવાની ચીમકી તાજેતરમાં પાસે થયેલા કૃષી વિધેધક બીલનો દેશભરમાં વિરોધ જુવાળ ઉઠ્યો છે. કોંગ્રેસ પાર્ટી તથા અન્ય વિપક્ષો…

વેલનાથ પરામાં વૃદ્ધ પર રિક્ષાચાલકનો હુમલો; ઉદયનગરમાં યુવક પર ભરવાડ બંધુનો હુમલો શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળો પર મારામારી થયાના બનાવો નોંધાયા છે. મારમારીમાં ત્રણ લોકો…

સમરસ હોસ્ટેલમાં ૨૨૦૦ દર્દીઓ એલોપેથીની સાથે આયુર્વેદિક હોમિયોપેથીક ઉપચારી  વહેલા સાજા થયા કોરોનાના વાયરસના સંક્રમણમાં રોગ પ્રતિકાર શક્તિ મહત્વનું પાસું છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની રોગ…

ગાંધીજીનો પુન:જન્મ ક્યારે? બીજી ઓકટોબરે પૂ.મહાત્મા ગાંધીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીની વિચારધારા માનવ જીવનને પારસમણી જેવું બનાવી દે છે. આજે ભારત જ નહીં સમગ્ર…