Author: Abtak Media

૧૯૭૧માં હિંદુઓની વસતી ૪૫.૩૩ કરોડ હતી જે કુલ વસતીના ૮૨.૭ ટકા હતી: ૨૦૧૧માં વસતી વધી ૯૬.૬૨ કરોડ થઈ પણ ટકાવારી ૭૯.૮! દેશમાં છેલ્લા ચાર દશકામાં હિંદુઓની…

આ વીમા કવચમાં જામનગરની બે રિફાઈનરીના ઓફશોરનો સમાવેશ. સરકારી કંપની ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પાસેથી ૫૦૦  કરોડ રૂપીયાનું સંયુકત વીમા કવર મળ્યું છે. આ કવર…

પાક.માં વસતા હિંદુ સમુદાયને સુરક્ષાની ખાતરી આપતા વડાપ્રધાન. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે સ્થાનિક હિંદુઓને હોળીની શુભકામના પાઠવી હતી. પ્રસંગોચિત ઉદબોધનમાં શરીફે જણાવ્યું હતુ કે ધરાર ધર્માંતરણ…

સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા ઉષાબહેન જાની અમૃત મહોત્સવ અન્વયે પીજીવીસીએલના સેક્રેટરી સુધીરભાઇ ભટ્ટની અઘ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ. સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનની ઉપક્રમે છેલ્લા આઠ વર્ષથી ઉષાબહેન જાની અમૃત…

રાજકોટમાં બિરાજતા સ્થા. જૈન સાધુ-સાઘ્વીજીઓની યાદી: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સહિત નવપદ આરાધના ચૈત્ર માસની ઓળી પ્રારંભ ૨ – ૪ – ૧૭ થી થશે અને…

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુસાર, દૂધની ચકાસણી કરવી કોઇ મુશ્કેલ કામ પણ નથી. ઘર પર જ સરળતાથી ભેળસેળ દૂધની ઓળખી શકાય છે. આજે…

ઉપવાસનો સંબંધ આસ્થા સાથે તો છે, સાથે એનું વૈજ્ઞાનિક કારણ પણ છે. નોર્મલ ડાઇટ વાળા દિવસોમાં આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ ૨૪ કલાક કામ કરે છે. પરંતુ ફાસ્ટિંગથી…

અમેરિકાના સંશોધકોએ કરેલા એક સંશોધનમાં બહાર આવ્યું છે કે વૃદ્ધત્વને પાછું ઠેલવા માટે દરરોજનું ચાર મિનિટનું સાઈક્લિંગ પણ પુરતું છે. આ સાઈક્લિંગ એકદમ ઝડપી હોવું જોઈએ.…