Author: Yash Sengra

આજે સોમવતી અમાસ છે અને સાથે આ દિવસે આખો દિવસ રાત્રી શિવયોગ પણ છે સોમવતી અમાસ અને શિવયોગનો ઉત્તમ સંગમ થશે. જ્યોતિષ આચાર્ય રાજદીપ જોશીના જણાવ્યા…

 તા. ૨૦.૨.૨૦૨૩ સોમવાર, સંવંત ૨૦૭૯ મહા વદ અમાસ, નક્ષત્ર: ધનિષ્ઠા   યોગ: પરિઘ કરણ: કિંસ્તુઘ્ન આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ)  રહેશે. મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ…

આજે દેવો કે દેવ મહાદેવનો એટલે કે મહાશિવરાત્રી છે ત્યારે શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે વાત કરીએ ૧૨ જ્યોતિલિંગમાના સોમનાથની તો દેવાધિદેવ…

ચૌધરી હાઈસ્કૂલ ચોકમાં જય અંબે ફૂડસ અને સાંગણવા ચોકમાં ભાવેશ પાન સેન્ટરમાંથી પણ અખાદ્ય-વાસી સામગ્રીનો જથ્થા મળી આવ્યો રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન  શહેરના…

ડેન, જીટીપીએલ સહિત કેબલ કંપનીઓએ પ્રસારણ બંધ કરી કર્યો વિરોધ ભારત સરકાર દ્વારા ચેનલ કંપનીઓ ને ભાવ વધારા ની  છુટ આપતા ચેનલ કંપનીઓ એ 35 ટકા…

ઉખીમઠમાં પરંપરાગત પૂજા અને પંચાંગની ગણતરી બાદ કેદારનાથ મંદિરના દ્વાર ખોલવા માટેનો શુભ સમય નક્કી કરાયો કેદારનાથ ધામના દરવાજા ક્યારે ખુલશે તેની જાહેરાત કરવામાં આવી છે.…

રૂ.500ના બેલેન્સ સાથે બચત ખાતુ ખોલી નેટબેંકીંગની સુવિધા અપાશે પોસ્ટ ઓફિસ બચત ખાતાઓ ખોલવા માટે વિશેષ અભિયાન અન્વયે  તા.20 થી 25 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટ હેડ પોસ્ટ…

આત્મજ્ઞાની પૂ.દિપકભાઇનો પ્રશ્નોત્તરી સત્સંગ જ્ઞાનવિધિ કાર્યક્રમ દિપકભાઈના આજના સત્સંગમાં મુમુક્ષુઓને જણાવે છે કે ઉમંર શરીર ને થાય છે, આત્મા ને ઉંમર હોય નહિ. દેહને ઉમર ની…

સંયુક્ત ભારતની સૌથી ફળદ્રુપ અને પ્રાકૃતિક સંસાધનોની સમૃદ્ધ ભૂમિ હોવા છતાં, આજે પાકિસ્તાન આ સદીના સૌથી ગંભીર ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. ,1947 થી આજ…

છોટી કાશીના ઉપનામ થી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે, ત્યારે આજે મહાશિવરાત્રીના પાવનકારી પર્વને લઈને ભોળાનાથને રિઝવવા માટે વહેલી સવારથી જ અનેક શિવભક્તોએ…