પ્રભાસ પાટણમાં પ્રવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રાચીન સમયના જમદગનેશ્વર મહાદેવ મંદિરે બાબા અમરનાથના દર્શન માટે ભાવિકો સોશીયલ ડિસ્ટન્સ રાખી લાઈનમાં માસ્ક સાથે દર્શન કર્યા હતા. પ્રભાસ પાટણમા પ્રવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરની સાથે જ પ્રાચીન સમય થી ઓળખાતું જમદગનેશ્વર મહાદેવ મંદિર અવનવા શણગાર સજે છે. રક્ષાબંધન શ્રાવણી પુનમના દિવસે દર્શનારર્થીની મેદની ઉમટી હતી જેમાં મંદિરના પુજારી તેમજ ધીરૂભાઈ તેમજ પ્રેમ ગઢીયા સહિતના મિત્રો દ્વારા ફરાળી ચેવડો આઈસ્ક્રીમ સહીતના પ્રસાદનું પણ દર્શનારર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ