Abtak Media Google News

તા.૩મેના બપોરે ૧૨.૩૦ બાબરા ના જીવદયા પ્રેમી મૌલિકભાઈ તેરૈયાને બાતમી મલિકે અમરેલી ના લાઠી ગામ ના સ્મશાન પાસે થી મારુતિ વાંન મા ૩ જીવો અમરેલી ના બહાર*૦ વિસ્તાર મા કતલખાને કતલ કરવા લઇ જઇ રહ્યા છે એ બાતમી ના આધારે બાબરા જીવદયા પ્રેમીની ટિમ ના સભ્યો દવારા ઘટના સ્થળે જઇ ને ત્યાં જઈ ને જોતા ૨ પાડા  અને એક વાછડો એમ ૩ જીવ મારુતિ વેન (ૠઉં -૧૪-ઊ ૪૧૧૦ ) માં બેરહેમી પૂર્વક ભરેલા હતા

જીવદયા પ્રેમી આ સ્થળ પર જઇ ને આ તમામ કસાઈઓ ને પકડી પાડી ને પોલીસ ને સોંપેલ હતા અને તમામ જીવો જે અમરેલી પાંજરાપોળ મા સુરક્ષિત ઉતારેલ હતા જેમાં ફરિયાદી મૌલિક ભાઈ તેરૈયા દ્વારા કરવામાં આવી હતી અને જીવદયા પ્રેમી ના ગજેન્દ્રભાઈ શેખવા, ભાવેશભાઈ ભરવાડ, ધરમેન્દ્રભાઈ બસિયા ,હાર્દિકભાઈ ભટ્ટ,  યગ્નેશ ભાઈ સુકલ ,જયરાજસિંહ બારડ તેમજ સાજનભાઈ ભરવાડ ના મિત્રો નો ખુબ સારો સહયોગ રહેલ હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.