Abtak Media Google News

જૂનાગઢ જીલ્લાનાં મોટી મોણપરીના નવનિર્મિત રામમંદિરના ગૂ‚જી જસવંતરામ પુરસોતમલાલ બાપુજી રાજકોટ પધાર્યા હતા. તેઓએ મંદિરનાં નિર્માણ બાદ ૨૧ ગામો ધુમાડાબંધ જમાડી કુલ ૧૧૧૧૧ ભુદેવોને બ્રહ્મભોજન

Advertisement

કરાવવાનો સંકલ્પ લીધો હતો. આ સંપૂર્ણ જમણવાર માટે કોઈ દાન સ્વીકારાતું નથી સંકલ્પ સંદર્ભે રાજકોટમાં ઔદીચ્ય ખરેડી બ્રહ્મસમાજનો સમૂહ ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો. બાપુનો ધ્યેય સમગ્ર રાષ્ટ્રમાં એકતા લાવી સમાજમાં પ્રેમભાવ વધારવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.