મહિસાશુર નામક રાક્ષસનો સંહાર કરનારી માઁ દુર્ગાનો નવરાત્રીમાં લોકો પૂર્ણ ભકિતભાવથી ભજતા હોઇ છે.ત્યારે રાજકોટ ખાતે બંગાળી એસોસિ. દ્વારા પંડાલ બનાવી માઁ દુર્ગાની પૂજા અર્ચના કરતા હોઇ છે. આ પ્રસંગે બંગાળી એસોસીએશનના પ્રમુખ દિલીપ સરકારે ‘અબતક’સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ બંગાળી એસો. દ્વારા બાલભવન ખાતેનો ૪પમાં દુર્ગા મહોત્સવ છે. જે રાજકોટમાં સર્વ પ્રથમ શરુકરવામાં આવ્યો હતો. જે સાર્વજનીક રીતે ઉત્સવ ઉજવવામાં આવે છે. આઠમના દિવસે માઁ દુર્ગાને સંઘી પૂજા કરવામાં આવે છે. કારણ કે મહીસાસુર નામક દૈત્યને આજે માઁ દુર્ગાના હસ્તે વધ થયો હતો, જેના ઉપલક્ષે સંઘી પૂજા થતી હોઇ છે. જે રોજ બંગાળી લોકો ઉ૫વાસ પણ કરતા હોઇ છે. બંગાળી પરીવારો દેશ-વિદેશમાં રહેતા હોઇ છે. ત્યારે દુર્ગા પૂજાનું માહત્મ પહેલા બંગાળ ખાતે જ રહેતુ પરંતુ બધા જ ભકતજનો પહોંચી ના શકતા ઠેર ઠેર દુર્ગા પૂજાનું આયોજન કરવાનું શરુ થઇ ગયું છે.વિદેશોમાં જેમ કે અમરેકા, લંડન જેવો દેશોમાં પણ દુર્ગા પૂજાનું આયોજક થવા માંડયું છે.
Trending
- વિશ્વની સૌથી મોટી ચૂંટણીના સાક્ષી બનવા 23 દેશોના 75 પ્રતિનિધિઓ ભારત પહોંચ્યા
- સસ્તા ફોન બાદ હવે રિલાયન્સ લાવશે સસ્તું AC, ઈશા અંબાણી નવી પ્રોડક્ટ લોન્ચ કરવા તૈયાર
- ધો.10ના બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ 11માં ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં પણ પ્રવેશ મેળવી શકશે
- આજે કતલની રાત…મતદારોને મનાવવા મથામણ
- ICSE, ISCના 10મા અને 12માના પરિણામો જાહેર, જાણો શું આવ્યું પરિણામ?
- જયશ્રી રામ: ભાજપ તરફી પ્રચંડ મતદાન કરી નરેન્દ્રભાઇના હાથ વધુ મજબૂત બનાવવા નરેન્દ્રબાપુની અપિલ
- રાજકોટવાસીઓ ‘અમરેલી’ને જીતાડવા કરશે મતદાન
- રૂ.600 કરોડના હેરોઇન પ્રકરણના માસ્ટર માઈન્ડને લંકાની જેલમાંથી ગુજરાત લવાશે