મહિસાશુર નામક રાક્ષસનો સંહાર કરનારી માઁ દુર્ગાનો નવરાત્રીમાં લોકો પૂર્ણ ભકિતભાવથી ભજતા હોઇ છે.ત્યારે રાજકોટ ખાતે બંગાળી એસોસિ. દ્વારા પંડાલ બનાવી માઁ દુર્ગાની પૂજા અર્ચના કરતા હોઇ છે. આ પ્રસંગે બંગાળી એસોસીએશનના પ્રમુખ દિલીપ સરકારે ‘અબતક’સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ બંગાળી એસો. દ્વારા બાલભવન ખાતેનો ૪પમાં દુર્ગા મહોત્સવ છે. જે રાજકોટમાં સર્વ પ્રથમ શરુકરવામાં આવ્યો હતો. જે સાર્વજનીક રીતે ઉત્સવ ઉજવવામાં આવે છે. આઠમના દિવસે માઁ દુર્ગાને સંઘી પૂજા કરવામાં આવે છે. કારણ કે મહીસાસુર નામક દૈત્યને આજે માઁ દુર્ગાના હસ્તે વધ થયો હતો, જેના ઉપલક્ષે સંઘી પૂજા થતી હોઇ છે. જે રોજ બંગાળી લોકો ઉ૫વાસ પણ કરતા હોઇ છે. બંગાળી પરીવારો દેશ-વિદેશમાં રહેતા હોઇ છે. ત્યારે દુર્ગા પૂજાનું માહત્મ પહેલા બંગાળ ખાતે જ રહેતુ પરંતુ બધા જ ભકતજનો પહોંચી ના શકતા ઠેર ઠેર દુર્ગા પૂજાનું આયોજન કરવાનું શરુ થઇ ગયું છે.વિદેશોમાં જેમ કે અમરેકા, લંડન જેવો દેશોમાં પણ દુર્ગા પૂજાનું આયોજક થવા માંડયું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ