ભારતીય જનતા પાર્ટી – બોપલ-ઘુમા મંડલ દ્વારા રાષ્ટ્રધર્મ અને માનવધર્મને ધ્યાનમાં રાખીને બનાવેલ સીએએ કાયદાના સમર્થનમાં ભાજપના જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયા, બોપલ-ઘુમા નગરપાલિકાના પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો સાથે ભાજપના હોદેદ્દારો અને કાર્યકર્તાઓએ સરકારી ટ્યુબવેલ ખાતેના દેવાધિદેવ મહાદેવ અને શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને ઘર-ઘર સંપર્ક અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ