Abtak Media Google News

ભારતીય જનતા પાર્ટી – બોપલ-ઘુમા મંડલ દ્વારા રાષ્ટ્રધર્મ અને માનવધર્મને ધ્યાનમાં રાખીને બનાવેલ સીએએ કાયદાના સમર્થનમાં ભાજપના જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયા, બોપલ-ઘુમા નગરપાલિકાના પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો સાથે ભાજપના હોદેદ્દારો અને કાર્યકર્તાઓએ સરકારી ટ્યુબવેલ ખાતેના દેવાધિદેવ મહાદેવ અને શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને ઘર-ઘર સંપર્ક અભિયાન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

05.01.20 Caa Jja Bopal 12

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.